પરમહંસ યોગનંદનું ક્રિયાયોગ પ્રશિક્ષણ
ક્રિયાયોગનાં આ પવિત્ર વિજ્ઞાનમાં, ધ્યાનની ઉચ્ચતર પ્રવિધિનો સમાવેશ થાય છે, કે જેનો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ, ઈશ્વરની અનુભૂતિ અને આત્માની સર્વ પ્રકારનાં બંધનોમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. યોગ, દિવ્ય-ઐક્ય માટેની આ એક ભવ્ય અને ઉચ્ચતમ પ્રવિધિ છે.