
અનેક વર્ષો બાદ પણ, પરમહંસ યોગાનંદના જીવન-કથન યોગીકથામૃત એ લાખો લોકોને ભારતના પ્રાચીન ધ્યાનયોગના ઉપદેશને પ્રદાન કરે છે. જેનો ઉલ્લેખ વિવિધ ક્ષેત્રોના ખ્યાતનામ વિદ્વાનોએ કરેલો છે, જેવા કે, ભારતના ખ્યાતનામ લબ્ધપ્રતિષ્ઠિત સ્વર્ગીય રવિશંકર; ઍપલ કંપનીના અધ્યક્ષ એવા સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સ; ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, અને એવા અનેક અન્ય મહાનુભાવો, આ પુસ્તક સમગ્ર વિશ્વમાંના વાચકોને પ્રત્યેક વાચકોને પ્રેરણા આપે છે. જેનું મુદ્રણ 50 થી પણ વધારે ભાષામાં થયેલું છે. અને આ પુસ્તકને “20મી સદીના 100 શ્રેષ્ઠ પુસ્તકો” માં સમાવિષ્ટ કરવામાં આવેલી છે.
હાલ અમે યોગીકથામૃતની નિઃશુલ્ક ઈ-બૂકની પ્રત આપી રહ્યા છીએ, મહેરબાની કરીને તમારું ઈમેઈલ એડ્રેસ અને તમારી ભાષાની પસંદગી કરો, અને અમે આપને નિઃશુલ્ક પ્રત ઈમેઈલ કરીશું.
નિઃશુલ્ક ઈ-બૂકને ડાઉનલોડ કરો
(આ ઓફર માત્ર ભારત, નેપાળ અને શ્રીલંકા પુરતી જ મર્યાદિત છે — 22 જૂન, 2025 સુધી માન્ય છે)
તમારી વિગતો મોકલો
મહેરબાની કરીને એ ધ્યાનમાં રાખશો કે, આ નિઃશુક્લ ઈ-બૂક એ ડાઉનલોડ કરવા માટે માત્ર ભારત, નેપાળ અને શ્રીલંકામાં જ ઉપલબ્ધ છે.

પ્રશંસાપત્રો
હું આ પુસ્તકને પ્રેમ કરું છું. એ તમામ લોકો, જેઓ તેમના વિચારો અને આદર્શોને પડકારવા માટે પર્યાપ્ત પ્રમાણમાં બહાદુર છે, તેમણે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં સર્હેલી સમજણ અને જ્ઞાનનું આચરણ તમારાં સમગ્ર પરિપ્રેક્ષ્ય અને જીવનને પરિવર્તિત કરી દેશે. દિવ્યતામાં શ્રદ્ધા રાખો અને સારાં કાર્યો. કરવામાં આગેકૂચ કરતા રહો 😇#મનુષ્યને પ્રેમ કરો #કૃતજ્ઞ બનો #બીજાંઓને મદદ કરો
"અર્વાચીન હિન્દુ સંતોનાં જીવન અને સામર્થ્યનાં પ્રત્યક્ષદર્શી વર્ણન સ્વરૂપે, આ પુસ્તક એ કાલાનુરૂપ અને કાલાતીત એમ બન્ને રીતે મહત્ત્વ ધરાવે છે… તેમનું અસામાન્ય જીવન કથન એ નિશ્ચિતપણે પશ્ચિમમાં પ્રકાશિત થયેલ, ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિને ઉજાગર કરનારાઓમાંનું એક છે."
"જીવનકથાઓમાંની એક સૌથી વધારે પ્રભાવશાળી રીતે સરળ અને આત્મ-અભિવ્યક્ત કથાઓ…પ્રશિક્ષણનો એક વાસ્તવિક ખજાનો. આ પૃષ્ઠોમાં એક વ્યક્તિ, મહાન વ્યક્તિત્વોને મળે છે…સમૃદ્ધ આધ્યાત્મિક જ્ઞાનથી સભર મિત્રો સ્વરૂપે યાદગીરીમાં પાછા ફરે છે, અને આમાંના સૌથી મહાનતમ વ્યક્તિત્વોમાંના એક તો, ઈશ્વરના નશામાં મસ્ત એવા લેખક સ્વયં જ છે."
"(યોગાનંદજીની) સુવિખ્યાત આત્મકથા યોગીકથામૃતમાં, તેઓ યોગાઅભ્યાસની ઉચ્ચતર કક્ષાએ પહોંચેલી 'વૈશ્વિક ચેતના'નું, તેમજ યૌગિક અને વૈદાંતિક દૃષ્ટિએ માનવ પ્રકૃતિના અસંખ્ય રસપ્રદ દૃષ્ટિકોણોનું વર્ણન કરે છે."